- Publisher:
-
Dada Bhagwan
- Since:
- 2019
Publications in Books
361-370 of 486 Publications
-
Books: Satya Asatya Na Rahasyo (In Gujarati)
ઘણા લોકો શું સાચું છે અને શું નથી, તે સમજવા મથે છે.દાદાશ્રીનાકહેવા પ્રમાણે સંસારમાં ત્રણ જાતના સત્ય છે. એક ત્રિકાળ સત્ય બીજું રીલેટીવ સત્ય અને…
Standard / 8.25" x 10.75"Print: $12.60 Digital: $1.00 -
Books: Pure Love (In Gujarati)
પ્રેમમાં કોઈ ભૂલો દેખાતી જ નથી. શુદ્ધ પ્રેમ વધતો કે ઘટતો નથી. શુદ્ધ પ્રેમ બિનશરતી હોય છે. પ્રેમમાં કોઈ અપેક્ષા નથી હોતી.જગતે અગાઉ ક્યારેય જોયો,…
Standard / 8.25" x 10.75"Print: $15.80 Digital: $1.50 -
Books: Science of Money (Abr.) (In Gujarati)
પરમ પૂજ્ય દાદાશ્રીને આ જગત માં થતા બધા પૈસાના વ્યવહારોનું પરમ જ્ઞાન હતું.પૈસાના નાનામાં નાના વ્યવહારને લગતા બધા સિદ્ધાંતોનું તેમને જ્ઞાન હતું.…
Standard / 8.25" x 10.75"Print: $20.60 Digital: $1.00 -
Books: Guru and Disciple (In Gujarati)
આ પુસ્તક માં આદર્શ ગુરૂ અને આદર્શ શિષ્ય કેવા હોવા જોઈએ તેનું સુંદર વર્ણન કરવા માં આવ્યું છે.સામાન્ય રીતે લોકો ગુરૂ, સતગુરુ (સંત) અને જ્ઞાની ને સરખા…
Standard / 8.25" x 10.75"Print: $30.20 Digital: $1.50 -
Books: Aptavani-14 (In Gujarati) (Part 1)
પ્રસ્તુત પુસ્તકમાં આત્માનાં ગુણોધર્મો ને અગોપિત (ખુલ્લાં) કરવામાં આવ્યા છે .પુસ્તક બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે.આ પહેલાં ભાગ માં બ્રહ્માંડનાં…
Standard / 8.25" x 10.75"Print: $67.80 Digital: $2.00 -
Books: Aptavani-8 (In Gujarati)
.લોકોને ઘણાં પ્રશ્નો સતાવે છે જેવા કે આત્મ સાક્ષાત્કાર કઈ રીતે પામવો?આત્માના અસ્તિત્વની આશંકાથી માંડીને આત્મા શું હશે, કેવો હશે? જેવા સેંકડો…
Standard / 8.25" x 10.75"Print: $70.20 Digital: $2.00 -
Books: The Science Of Karma (In Gujarati)
દાદાશ્રી કર્મોના બીજ ગયા ભવમાં નંખાયા હતા તેના ફળો આ ભવમાં મળે છે.આ કર્મોના ફળ કોણ આપે છે? ભગવાન? ના.તે કુદરત અથવા ‘વ્યસ્થિતશક્તિ’ (સાયન્ટીફીક…
Standard / 8.25" x 10.75"Print: $19.00 Digital: $1.50 -
Books: The Flawless Vision (In Gujarati)
તમે આ જ્ઞાન મેળવશો પછી, તમે ગમતા અને અણગમતા બન્ને વિચારોને જોઈ શકશો.જ્ઞાનીઓ શું જોતાં હશે? તેઓ જગત ને નિર્દોષ જુએ છે. આ પુસ્તક માં પરમ પૂજ્ય…
Standard / 8.25" x 10.75"Print: $31.80 Digital: $1.50 -
Books: Paap-Punya (In Gujarati)
આ પુસ્તકમાં દાદાશ્રીએ પાપ-પુણ્યની માન્યતા સબંધી ચર્ચા કરી છે. દાદાશ્રીએ કહ્યું છે કે બીજાને સુખ આપવાથી આપણે પુણ્ય બાંધીએ છીએ અને બીજાને દુઃખ આપવાથી…
Standard / 8.25" x 10.75"Print: $17.40 Digital: $1.50 -
Books: Pratikraman (Abr.) (In Gujarati)
પોતાની ઈચ્છા ન હોવા છતાં દરેક મનુષ્ય ભૂલો કરે છે.તીર્થંકરો અને જ્ઞાનીઓએ આ જગતને આવા દુઃખો માંથી છૂટવાનું એકમાત્ર સાધન (શસ્ત્ર) આપ્યું છે, અને તે…
Standard / 8.25" x 10.75"Print: $22.20 Digital: $1.50