

DEBUG
Another great way to enjoy this content.
Learn More
સ્વરૂપ જ્ઞાનની પ્ર્રાપ્તિ પછી પોતે ‘શુધ્ધાત્મા’ પદમાં આવી જાય છે.અહીં પ્રશ્ન ઊભો થાય છે કે, તો પછી જગત કોણ ચલાવે છે?દાદાશ્રીની શોધખોળ મુજબ હમેંશા ‘વ્યવસ્થિત શક્તિ’નાં આધીન જગત ચાલે છે.વ્યવસ્થિત શક્તિ એટલે કેટલા બધાં સંયોગો ભેગા થઈને પછી જે આવે તે પરિણામ.
Email sharing only available when logged in.
Log In or Sign Up now.
Choose a size:
Copy Code: