

DEBUG
Another great way to enjoy this content.
Learn More
આની પાછળનું ગહન વિજ્ઞાન એ છે કે જયારે કોઈ પોતાના મન, વચન, અને કાયા બીજાને મદદ કરવા માટે વાપરે છે ત્યારે તેની પાસે બધું જ હશે. પોતાને જે ભેગો થાય તેને સુખ આપવાનું દાદાશ્રીના જીવનનું મુખ્ય લક્ષ્ય હતું. બીજા લોકોના દુઃખો કેમ હળવા થાય તેના ઉપાયો તેઓ કરતાં.
Email sharing only available when logged in.
Log In or Sign Up now.
Choose a size:
Copy Code: